આમ આદમી પાર્ટીની સભાઓમાં જેના નામે ભીડ થતી એ જ બે મુખ્ય નેતાઓએ આપ્યું રાજીનામું,
03:05 PM Apr 18, 2024 IST | admin
સુરતમાં આમ આદમી પાર્ટીનો પવન ઉભો કરનારા PAAS નેતાઓ અલ્પેશ કથીરિયા (Alpesh Kathriya ) અને ધાર્મિક માલવીયાએ AAP માથી આપ્યું રાજીનામું.
Advertisement
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદારોમાં મજબૂત પકડ ધરાવતા અલ્પેશ કથીરિયા અને સાથીદાર ધાર્મિક માલવિયા વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આજે ભાવનગરના ગારિયાધારમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ હતો. અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. ત્યારે ભાવનગરના ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને નેતાઓને વિધાનસભા ટીકીટ પણ આપવામાં પણ આવી હતી પણ તેઓની હાર થઇ હતી.
Advertisement
Advertisement
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App
Advertisement